એકમ-4 (વેપારી શાસક કેવી રીતે બન્યા?)
Quiz
- અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું ?
- વેપાર કરો અને રાજ કરોની નીતિથી
- ખાલસા નીતિથી
- ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી
- સામ્રાજ્યવાદી નતિથી
- આમાંથી કયું રાજ્ય રાજાના અપુત્ર મરણ પામવાથી ખાલસા કરવામાં આવ્યું હતું ?
- ઝાંસી
- તાંજોર
- અયોધ્યા
- બ્રહ્મદેશ
- વેલેસ્લી ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે ભારતમાં કોની વચ્ચે વ્યાપાર અને સત્તા જમાવવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી ?
- ફ્રાંસ અને પોર્ટુગીઝ
- ઈંગ્લૅન્ડ અને હોલૅન્ડ
- ઈંગ્લૅન્ડ અને પોર્ટુગીઝ
- ઈંગ્લૅન્ડ અને ફ્રાંસ
- ક્યા રાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં અંગ્રેજોએ જીત મેળવી ?
- હૈદરઅલી
- નાનાસાહેબ પેશ્વા
- ટીપુ સુલતાન
- રણજિતસિંહ
- કયા પેશ્વાના અવસાન પછી મરાઠાસંઘ વચ્ચે ઝઘડા થયા ?
- બાલાજી બાજીરાવ
- નાનાસાહેબ
- નાના ફડનવીસ
- નારાયણરાવ
- ડેલહાઉસીએ ક્યો સુધારો કર્યો નહોતો? .
- પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ શરૂ કરી
- બાળલગ્ન પ્રતિબંધક ધારો પસાર કર્યો
- સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો
- ..આધુનિક ટપાલપદ્ધતિ દાખલ કરી.
- ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી ?લો
- લોર્ડ હેસ્ટિંગ્સે
- વિલિયમ બૅન્ટિંકે
- વેલેસ્લીએ
- ર્ડ ડેલહાઉસીએ
- પંજાબના શક્તિશાળી શાસક કોણ હતા ?
- નાનાસાહેબ પેશ્વા
- રણજિતસિંહ
- રવિન્દ્રનાથસિંહ
- ટીપુ સુલતાન
- ભારતમાં સૌપ્રથમ કયાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?
- અમદાવાદ,દિલ્લી અને કોલકાતામાં
- મુંબઈ,ચેન્નઈ અને કોલકાતામાં
- મુંબઈ,દિલ્લી અને બૅંગલૂરુમાં
- મુંબઈ,દિલ્લી અને કોલકાતામાં
- નીચેનામાંથી સહાયકારી યોજનામાં શું નહોતું ?
- દેશી રાજ્યે અંગ્રેજ સૈન્ય રાખવું
- .અંગ્રેજ સૈન્યનો ખર્ચ દેશી રાજ્યે ઉપાડવો.
- દેશી રાજ્યે એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો
- રાજાનું અપુત્ર મરણ થતાં રાજ્ય પડાવી લેવું.
- સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?
- હૈદરઅલીએ
- ટીપુ સુલતાને
- રણજિતસિંહે
- નિઝામે
- ભારતમાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ ?
- ઇ.સ.1854માં
- ઇ.સ.1852માં
- ઇ.સ.1853માં
- ઇ.સ.1857માં
- ડેલહાઉસીએ ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ શરૂ કરી ?
- ત્રણ
- બે
- પાંચ
- ચાર
- આ પાઠની શરૂઆત કઈ વાર્તાથી કરી છે ?
- મગર અને વાંદરો
- ઝઘડતા કૂતરા
- બે બિલાડી અને વાંદરો
- શિકારી કૂતરા
- ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો માં
- ઇ.સ.1848માં
- ઇ.સ.1853
- ઇ.સ.1852માં
- ઇ.સ.1854માં
- સહાયકારી યોજનાનું બીજું નામ શું છે ?
- ખાલસા યોજના
- વિસ્તાર યોજના
- દ્વિમુખી શાસન યોજના
- અર્થવાદી યોજના
- ભારતમાં સૌપ્રથમ કયાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?
- મુંબઈ અને સુરત
- મુંબઈ અને પુણે
- મુંબઈ અને થાણા
- મુંબઈ અને સતારા
- કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું ?
- ગવર્નર જનરલ હાર્ડિજે
- લોર્ડ ડેલહાઉસીએ
- વિલિયમ બૅન્ટિંકે
- લોર્ડ હેસ્ટિંગ્સે
- સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો ?
- વેલેસ્લી
- વિલિયમ બૅન્ટિંગ
- લૉર્ડ હેસ્ટિંગ્સ
- લૉર્ડ ડેલહાઉસી
- અંગ્રેજોનો પ્રાથમિક આશય ભારતમાં શું કરવાનો હતો ?
- ભાઈચારો ફેલાવવાનો
- શાસન
- વેપાર
- લડાઈ
- કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?
- નવાબી શાસન યોજના
- દ્વિમુખુ શાસન યોજના
- ખાલસા યોજના
- સહાયકારી યોજના
- રાજા અપુત્ર મરણ પામનાર અને ગેરવહીવટના બહાના હેઠળ રાજ્યોને અંગ્રેજોના સામ્રાજ્યમાં ભેળવી દેવાની નીતિનું નામ શું હતુ ?
- દ્વિમુખી શાસન યોજના
- ખાલસા યોજના
- અર્થવાદી યોજના
- સહાયકારી યોજના
- કેટલા વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી, ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી ?
- છ
- ચાર
- પાંચ
- સાત
- આમાંથી કયું રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવ્યું હતું ?
- પંજાબ
- સતારા
- કર્ણાટક
- નાગપુર
- આમાંથી કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી ?
- ગાયકવાડ
- નાગપુર
- અયોધ્યા
- મૈસૂર
0 Comments